આદિત્ય નિદાન કેન્દ્રમાં આપનું સ્વાગત છે.

દારૂ નુ વ્યસન સહેલાઇ થી છોડાવી શકાય ખરુ?

સામાન્ય રીતેતો કાયમી વ્યસની ને દારૂ ની આદત છોડાવવી એ બહુજ મૂશ્કેલ કામ છે.વ્યસની પોતે દારૂ છોડવા ઇચ્છતો હોય તો પણ તેના માટે વ્યસન મૂકવુ જરાપણ સહેલુ નથી.કારણ કે દારૂ નુ વ્યસન એ વનવે છે,પીવાનુ ચાલુ તો ગમેતે કરી શકે છે પરંતુ તેમાથી પાછા વળવાનુ કામ કે તેની ચુંગાલ માથી છૂટવાનુ કામ ભાગ્યેજ કોઈ હીંમતવાળા કરી શકે છે. વળી કાયમી વ્યસનીઓ ને થતી અનેક પ્રકારની માનસિક બિમારીઓ ના કારણે તે દારૂ નુ સેવન વધારે ને વધારે કરે છે.આ વિષચક્ર નો ભાગ્યેજ અંત આવે છે અથવા ભયાનક અંત આવે છે.

ત્યારે ડીકોહોલ એ દારૂ ના વ્યસનીને તેની જાણ વગર સહેલાઇ થી અને સસ્તામા વ્યસન છોડાવવા માટેની અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલ દવા છે.તેનાથી કેટલાય પરિવારો બરબાદી ની બેહાલી માથી સંબંધોની ખૂશહાલી મા પાછા ફર્યા છે.જેના પરિવારો એ સાવ આશા છોડી દીધી હોય એવા કેટલાય વ્યસનીઓ પોતાનો કામધંધા સંભાળતા થઈ ગયા છે.

જેના લાડકવાયા દારૂ ના દૈત્યના રાક્ષસી પંજામા ફસાઇ ગયાછે તેના માટે ડીકોહોલ આશાનુ એકમાત્ર કીરણ છે.ત્યારે આ માહિતી પીડીત પરીવાર સુધી પહોંચાડવી એ પણ મોટુ પૂણ્ય નુ કામ છે.

આસ્થા અને અમૃત હોસ્પિટલ રાજકોટ ના ડો. નયન કાલાવડિયા નો અભિપ્રાય

વ્યસન મુકત થયેલા વ્યક્તિ નો અભિપ્રાય

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

  • શરદી,ઉધરસ, તાવ,માથુ, કળતર, ઝાડા,ઉલ્ટી,એસીડીટી,ગેસ, ઉંધ વગેરે જેવી સામાન્ય તકલીફો ની સારવાર લઈ શકાય. પરંતુ કોઈ ગંભીર બિમારી થાય તો એની સારવાર કરતા ડોક્ટર ને,વ્યસન મૂક્તિ ની સારવાર ચાલુ છે એ બતાવવુ જરૂરી છે.